પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
          • ! ..

રાજપથ. જોગ નથી સત્સ’ગના, નાઁ સત્ સેવા જોગ; કેવળ અર્પણુતાં નથી, નથીઁ આશ્રય અનુયાગ. હું પામર શું કરી શકું', એવા નથી વિવેક; ચરણ શરણધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાત્મના, નથી પ્રફુલ્લિત ભાવ; અશ ન એકે સ્નેહા, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિં, નહિ વિરહના તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ. તેને પરિતાપ. ૪૩ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દૃઢ ભાન; સમજ નહિ નિજધર્મની, Gandhi Heitage Portal