પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
૫૨
રાજપદ્ય.

________________

પર રાજપધ. ધર્મતત્ત્વ જે પૂછ્યું મને, તે સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, છે પ્રાણીને, દળવા દોષ. સત્ય શિળને સંધળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ ન દેખ. Gand