આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
"ત્યારે આ આંખો કોની ? મારા દીકરાને બદલે કોણ મર્યું ?"
"સાત હરણાં."
"આજથી એ પરગજુ હરણાં મારે ને મારા તમામ વંશજોને પૂજવાનાં પ્રાણીઓ બન્યાં."
કચેરીમાં પાદશાહે પિતા-પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા.
𓅨❀☘𓅨❀☘