પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
રાસમાળા


ન્હાસિદ્ધ સંવત્ ૧૯૧—માં ભરણુ પામ્ય, તેને જાલમસિંહે ગાંગ વાને પાદર અગ્નિદાહ દીધા. તે જગ્યાએ પછી તેણે છત્રી બંધાવી.

  • સંવત્ ૧૯૦૨ ના જેઠ સુદ ૧૦ ને સાબવારે, એ રાણાને ગાંગવાને પાન

દર સરસ્વતિને કાંઠે દાહ દીધા છે, એ વાત ખરી પણ તેની છત્રી દાંતને પાદર કરાવેલી છે. ભાષાન્તર કરી.