પૃષ્ઠ:Rasmala II.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૨
રાસમાળા


તેના ઉપર દાવા કરે એ વાતની તેમને નવાઈ ન હતી. ત્યારે મર્તિપૂજકાના લો- કિંધર્મમાં સદાય એવા વિચાર ચાલ્યાં કરેછેકે મરણ પામેલાના આત્મા મ નુષ્ય પ્રાણીના વ્યવહારમાં પવાડેથી પણ પાતાનું વળગતુ રાખેછે અને તેના સંબંધી અગાઉ વિચાર કરી રાખવામાં આવે અથવા તેને વીસારી મૂકવામાં આવે તે પ્રમાણે તેને સુખી કે દુ:ખી કરાયછે. એવું જાણવાથી આત્મય પામવા જેવું નથી. જે જાતિચા ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારચા વિનાની રહી તે પછી પ્રાચીન · સમયની કે અવાચીન સમયની, સુધરેલી કે જંગલી પણ તેઓએ એક સરખે અવાજે એવા વિચાર ધારણ કરેલા છે કે પતિ ઉત્તર ક્રિયા કરીને મેતના ૨- તે સરલ કરી આપવા હોઇયે. અને તેને અગત્ય પતી વસ્તુઓ પૂરી પાડવી જોઈયે. પ્રાચીન સમયના લેકે શખના મુખ ઉપર નાણુ મૂક્યા હતા તેનું કારણ એમ હતુ કે કેતને નરકની નદી ઉત્તરવાને કે રાતની ફી આપવાને કામ લાગે, તે સાથે વળી ખેતલે ( નર્ક ) ના દ્વારપાળ સેમ્બેરસના કાપ શાન્ત પાડવા સારૂ લેટની રોટલી અને મધ મૂકવામાં આવતુ હતુ. રામન લેકે! મરણ પામે- Àાની ધારમાં પ્રેતàાના દેવતાઓને શાન્ત પમાડયાને માટે દૂધ, મધ, પાણી, દ્વારૂ, અને તેલ મૂકતા. સ્કાન્ડિનેવિયાના સૂર પુરૂષને ઓડિનના ભણીથી ખાત- •શે પૂર્વ કહેવામાં આવેલું હતું તે પ્રમાણે તે નિશ્ચયાંત્મક માનતા હતા કે ુથિયારા, યુદ્ધના ધાડા, અને ચારા તેમની સાથે ધેારમાં ડાટામાં આવતા હતા તે તેઓ જ્યારે વાલહાત (લડાઈમાં મરણ પામેલા શૂરા પુરૂષાને વસવાનો અમર મેહેલ ) માં પ્રવેશ કરવાના હોય અને ત્યાંના શૂ દેવતાના આસન આ ચળ રન્નુ થાના હોય તે દિવસે ઉપયોગમાં આવે. “લાપલડર લેકામાં હણાં “ચાલ છે તે પ્રમાણે તેમનામાંથી કાઇ મરી નય ત્યારે તેને અંધારા માર્ગમાં ચા- “લવું પડે માટે રાજવાળુ કરવાને ચકમક અને તે કામમાં લાગે એવી ખીજી - ધી વસ્તુઓ તેની સાથે રાખેછે,” અને અમેરિકાના અસલી શિકારી પેાતાના મરણ પામેલા મિત્રની સાથે બંધુક ડાર્ટછે, એટલા માટે કે પ્રેતલોકમાં તેને દેશ- 'કારની પછવાડે લાગવાને કામ આવે. મેન્ગેર હુક લખેછે કે, કેટલીક વાર “તાતાર પાદરશાહને ડાટવામાં આવેછે. તે રીતિ ઉડાઉપણાની અને જંગલીપણા “ની ઘણી ટાંચે પહોંચેલી જણાય; પાદશાહના શખને ઈંટાની ઈમારતમાં ‘મૂકવામાં આવેછે તે ઈમારતાને 'માણસ, સિ'હુ, વાઘ, હાથી અને ખૈધાના “શાંસ્રમાં પેલી નાના પ્રકારની વરંતુઓથી શણગારવામાં આવેછે. “મદ્ ભાગના વિશાળ ભાંયરામાં પ્રતાપવાન્ પ્રેતની સાથે સાનું રૂપુ, જવાહિર- ઈમારતમાં “ના તન અને મયાન પેશાક ડાર્ટછે.

“આ રાક્ષસી પ્રકારના ડાટણામાં ઘણીવાર કેટલા બધા ગુલામેના જીવની