રૃદ્ધાન્તર વિષેના વિચાર અમારા ક્રમાં ધા સાધારણ હતા. જેસે
“મના લખવા પ્રમાણે ફારિસિમેને એ અનિપ્રય હો કે સારા મા-
‘સેતા આત્મભાવસરે એક ટ્રેહુ છેાડયા પછી બીજામાં પ્રવેશ
કરેકે ખીજે ઠેકાણે તે લખે છે કે, દૃષ્ટ માસેને આત્મા કાઈ કાઇવાર
જીવતા માસેના દેહમાં પેસીને તેમને વળગેછે અને પિડા કરે. ફ
૪૮.
આ મતને ગે.
માનેછે કે, ઇ
એમ
સંપૂર્ણતાએ પહેલ
લે કેડ઼ે છે કે, આત્મા હવામાંથી આવીને દેશમાં પ્રવેશ કરી તેઓને
જીવતા કરેછે તે શરીશના મરણ પછી તેમાંથી નીકળીતે પાછા હવામાં
“ાયછે, તેમાંથી કેટલાકને તે સ્થૂળ પદાર્થતા ધાધિકાર હાયછે અને
શરીરમાં કુરીતે પ્રવેશ કરવાને ત્રાસ; પણ કેટલાકને પાછા આવવાની
ઈચ્છા થાયછે અને જે ઇચ્છાએ કરીને તેઓનું વણ થયેલું હાયછે
“તે સ્વાભાવિક પ્રાિ પ્રમાણે વતંછે. યહુદી વિદ્રાને
ામાં અને ગુહ્ય શામાં લપેટી રાખેછે, તે
‘શ્વરે સર્વ આત્મા માટે એમ ઠરાવેલું છે કે તેઓએ
“ચવું જોયે, તે પ્રમાણે એક જન્મમાં તે પેઢુાંચી શકતા નથી એટ-
‘‘લા માટે તેમને ધણીવાર પૃથ્વી ઉપર આવવું પડેછે અને ઘણાં શ
રીરામાં એક પછી એક ક્રમ પ્રમાણે અવતાર લેવો પડેછે, કે તેથી કરીને
સર્વે ધાર્મિકતા પૂર્ણ કરે, અને વિધિ તથા નિષેધ આજ્ઞાએ પાળવામાં
આવે; આ પ્રમાણે કચ્યા વિના જે કે તેએ એ પહેાંચવું જોયે એવી
ઇશ્વરની ધારણા છે, તે પ તેએ પહોંચી શકે નહિ. તે કહેછે કે,
કેટલાક લેકા તેમની ભરજુવાનીમાં મરણ પામેઅે તેનું કારણ શું? તે-
નું કારણ એજ કે તેઓએ જોયતી સંપૂર્ણતા મેળવી છે અને આ ના-
“શવાન અને ક્ષણિક મૃઢ સાથે કાંઇ કરવાનું બાકી રહ્યું નથી. બીજાઓને
“માઝિઝની પેઠે (તેઓ કહે છે કે) પ્રતાપની સાથે મરવું પડેછે; કારણ કે
“તેઓએ પેાતાના સર્વ ધર્મ તે સ્થિતિ લગી પરિપૂર્ણ કચા નથી હૈતા
અને કેટલાક વા એથી ઉલટી રીતે ડાનિયલની પેરું સતાની સાથે
ભરણુ પામેછે અને વળી મરણની સ્કિાર કરેછે, કેમકે આ જમતમાં
“તેમને કાંઇ કરવાનું જાકી રહેતું નથી.
દેહાન્તરના બે પ્રકાર છે. એક તે એક દેહવત છતાં તેમાં આ
“મા પ્રવેશ કરેછે, જેમકે હેરડ હામે એવી ધારણા કરી હતી કે, જા