મળેઢે, ત્યાર પછી ત્યાંથી નગેન્દ્ર ભવન, ગધવ, રૉલાગમ ક્રૅાંચ, પટ્ટુ
૧
૧ નગેન્દ્ર ભવનનાં (જેમાં વિશાળ ઝાડનાં ઝુંડ છે.) રસ્તામાં રાન્દ્રયન (અ-
સિંપત્ર આદિ) આવેછે. આ સ્થાને નિર્દયા એને ખેંચે તેથી દુઃખ પામેછે.
બે મહિને અહિં પહોંચે. અને એ માસને માસિયા (ઢું માસિક) તેના વાર-
સ કરેછે તે વેળાએ પિડ આદિ આપેલું હોય તે અહિં તેને મળેછે અને
તેનું તે ભક્ષણ કરેછે. પછી ત્યાંથી આગળ ચર્ફિકર ગર્વ નગર ભણી
લઈ જાયછે.
૨ આ નગર વેગળેથી દૃસ્યમાનુ છે પદ્મ સમીપ આવતાં તે અદૃશ્ય ધઇ
જાયછે માટે એનું નામ ગધવ નગર રાખ્યું છે. આ દેકાણે તે ત્રીજે માસે
આવી પહોંચે, અને ત્રૈમાસિફ પિડ આપવામાં આવે તે ખાય.
૩ ચેાથે મહિને પ્રેત ચલાગમ નગરમાં આવેછે (શેરામ-પથ્થરનું ત્યાં
આવવું એટલે વર્ષનું થાયછે. માટે એવું નામ પાડયુ છે) આ સ્થાને નિરતર ૫-
શ્વરને વદ થાયછે. ચતુર્થ માસિક શ્રાદ્ધ વેળાએ આપેલા પડ આદિ પ્રેતને
આ સ્થાને બાવાને મળેછે. હું તે બેલેછે કે,
ન જ્ઞાનમાં નજ ચામાં
ન વામમાર્ગો નવ મત્તિમાનક
ન સાધુસંધ્યાત વિવિ શ્રુતમાં
રાશ' દૈનિસ્તર ચર્થયાતમ્ [ººº]
જ્ઞાનમાર્ગ, ચેગમાર્ગ, કર્મમાર્ગ, અને ભક્તિમાર્ગનું હે રારી, તે સેવન કર્યુ
નહિ; તેમજ, ને સાધુના સમુદાય પાસેથી પણ કાંઇ ( ધર્મમાર્ગ) સાંભળ્યે
નહિ, તો તુ નાણું કર્યુ ભેગવર
૪-૫ ઢાંચપુરમાં પાંચમે માસે આવેછે એમ સારોદ્વારમાં લખ્યું છે અને
સાડાપાંચ માસે ક્રૂરપુરમાં આવેછે એમ જણાવ્યું છે પણ ગરૂડપુરાણમાં પાંચ-
મે મારે ક્રૂરપુરમાં આવે અને સાડાપાંચ માસે કાપુરમાં આવેછે એમ
લખ્યું છે. આ સ્થાને પાંચ માસનું શ્રાદ્ધ તથા ઉન માસી કરવામાં આવેછે
તે વેળાએ આપેલા ધડ જેલ ખાવા પીવાને મળેછે. આ સ્થાને પીટાથી કપા
ચલેા પ્રેત આ પ્રમાણે વિલાપ કરેછેઃ-
દા માતાપિતપ્રતિ; મુતાદાદામશ્રિય [ººº]
થર્નામોટિછોડરમ્યાપ્રાપ્તક "