આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સાહિત્યને ઓવારેથી
જીવનભરના મહારથી, સમૃદ્ધ સાહિત્યસ્રષ્ટા ને અનેરા
સ્વપ્નદૃષ્ટા, ગરવી ગુજરાતની અસ્મિતાને પોષનાર, આદર્શના
આદિત્યનાં અનેકધા કિરણ ઝીલનાર, સંક્રાન્તિયુગના સંદેશવાહક,
ઓ નરવીર નર્મદ, તારા અમર આત્માને આજે આ જૂનાગઢની
જનતાનાં અનેકગણાં નમ્ર વંદન હો ! *[૧]
- ↑ * જૂનાગઢના નર્મદશતાબ્દી સમારંભ વખતે તા. ૨૪-૮-૩૩ના રોજ ના. દિવાન સાહેબના પ્રમુખપદે મુખ્ય વક્તા તરીકે આ ભાષણ વાંચવામાં આવ્યું હતું.–કર્તા