પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૨)
૨૫૯
 


અખૂટ સ્વાસ્થ્ય આપો, અને તેમની શક્તિઓ અપ્રતિહત રાખો ! આપણે પણ તેમને આદરભર્યા નમસ્કાર કરતાં ઈચ્છીએ કે ‘સો શરદ જીવો’ એ શ્રુતિના આશીર્વાદ તેમના વિષે અક્ષરશઃ સત્ય ઠરો*[૧] !





  1. * આ સાહિત્ય–જીવન ઉપરના બંને લેખોની ઘણી વિગતો પૂ. કેશવલાલભાઈ એ પોતેજ મને પૂરી પાડી છે, અને તે માટે હું તેમનો ઋણી છું.–કર્તા