આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સાહિત્યને ઓવારેથી
શું અસ્થાને છે ? પણ જીવનભર અતિશ્રમ કરવાથી ઉત્તરાવસ્થામાં કુદરતની શિક્ષાને આધીન બનેલા આ જ્ઞાન–વૃદ્ધ અધિકારી આજે આવા કાર્ય માટે પણ છેક અશક્ત ને અસહાય જ બની ગયા છે. સંક્ષેપમાં નીતિ[૧] અને આન્વીક્ષિકી[૨] ઉભયના આ વેત્તા નર્મદાશંકરભાઈને જગત્પિતા સુંદર સ્વાસ્થ્ય ને દીર્ધ આયુષ્ય અર્પે એ જ અંતિમ પ્રભુપ્રાર્થના❋[૩]