આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
જૈન સાહિત્ય.
- શ્રીપાલ રાસ.
- શ્રીપાલ નોવેલ.
- ઉત્તમચરિત્રકુમારનો રાસ.
- કાન્હડ કઠિયારાનો રાસ.
- શત્રુંજય તિર્થ માલા રાસ.
- માનતુંગ માનવતીનો રાસ.
- માનતુંગ માનવતીની કથા.
- માનતુંગ માનવતી નોવેલ.
- ઇલાયચી કુમારનો રાસ.
- આદ્ર કુમારનો રાસ.
- ચંદ રાજાનો રાસ.
- ક્યવન્ના શેઠનો રાસ.
- ચંદ્રશેખરનો રાસ.
- ચન્દન મલયાગિરિને રાસ.
- છ ભાઇનો રાસ.
- કર્મ વિપાકનો રાસ.
- રાત્રિભોજન પરિહારક રાસ.
- હરિશ્ચન્દ્ર રાજાનો રાસ.
- રત્ન ચૂડવ્યવહારીનો રાસ.
- લીલાવતીનો રાસ.
- રત્નપાલ વ્યવહારીયાનો રાસ.
- ધર્મ બુદ્ધિ મન્ત્રિ અને પાપ બુદ્ધિ રાજનો રાસ.
- અંજના સતીનો રાસ.
- ઈલાયચી કુમારના ઢાલીયા.
- ગોડી પાર્શ્વનાથ તથા મેઘા કાજલના ઢાલીયા.
- ગૌતમ પૃચ્છાની ચોપાઈ
(૩૩) સા. મગનલાલ હઠિસંગે (અમદાવાદ) અનુકરણરૂપે તથા જુના