પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
તાર્કિક બોધ

ઇત્યાદિ બાબતો સંભારીને એ વખતના લોકો કહશે કે ૧૦૦ વર્ષ ઉપર ઘણા ભોળા લોકો હશે. અને તેઓ કાંઈ વિચાર કરતા નહિ હોય કે શું ?

ફૂરચંદ—ભાઈ, દેશનો સુધારો રાજાઓથી થ‌ઇ શકે, માટે આપણા દેશમાં અસલ કેવા રાજા હતાં ?અને હાલમાં કેવા છે ? તથા તેઓને કેમ સુધરવું જોઈએ. તે વિષે થોડું કહો.

સુરચંદ—સાંભળ તે વાત કહું.