પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૧
ત્યાગમૂર્તિ.

હિંદુસ આજકાલની ગારક્ષા તા મુસલમાન જોડે કાયમના કાસ અને ઝેર કરવામા આવી રહી છે; જ્યારે ખરું જોતાં ગારક્ષાના અ એ છે કે આપણે આપણી પ્રેમસેવાથી મુસલમાનનાં મન જીતી લેવાં. • પણ ખુદ હિંદુએ પાતે અત્યારે ગેરક્ષા કેટલી સમજે છે? ચેડા અરસા ઉપર એક મુસલમાન મિત્રે મને એક પુસ્તક મેકલેલું, તેમાં ગાય અને તેની એલાદ ઉપર આપણે જે ધાતકીપણું ગુજારીએ છીએ તેનાં વિગતવાર વર્ષોના કરેલાં હતાં. તેનું ટીપેટીપું દૂધ ખેંચી લેવાને ખાતર આપણે તેનું કેવું લેાહી લઇએ છીએ, આપણે તેને ભૂખે મારી કેવી હાડપિંજર કરી મૂકીએ છીએ, તેનાં વાછડાંની આપણે કેવી દુર્દશા કરીએ છીએ, તેમને આપણે કેવા પૂરૂં ધાવવા પણુ દેતા નથી, ખળદેશ પર આપણે કેવા જુલમ ગુજારીએ છીએ, આપણે તેમને કેવા ખસી કરીએ છીએ, આપણે તેમને કેવા ચાબખા, પરાણી અને આના માર મારીએ છીએ, આપણે તેમના પર કેવા અનહદ મેજા લાદીને છીએ આ બધાનું એમાં વન હતું. જો કે તેમને વાચા હત તા દાચ તેઓએ આપણી સામે આજે એવા તા અમાનુષ અપરાધાની સાક્ષી પૂરી àાત કે દુનિયા ખધી ક્રમમીત ! આ સૂ'માં પશુઓ પર ઘાતકીપણાના પ્રત્યેક ક્રથી આપણે હિંદુધના અને ઈશ્વરના ઇનકાર રીએ છીએ. હું નથી માનતા કે દુનિયાના બીજા કોઈ પણ દેશમાં તેનાં ઢાશની હાલત હિંદુસ્તાનના કરતાં ભૂંડી હોય. ગામાં અંગ્રેજના દોષ આપણે નહિ કાઢી શકીએ. આમાં ખાપણી