રસકર કે વોલમ ! ભારતવર્ષના મહાપુરુષાએ તે દરેક વ્યક્તિના સ્વભાવ અનુસારના સ્વધર્મને જ હંમેશાં ઉપદેક્ષ્ય છે. તમે જ પહેલ વહેલાં એ બધા ધર્મને છાપરે ફેંકીને આખા રાષ્ટ્રને એક વૈશ્યવૃત્તિ જ અંગીકારવાન ઉપદેશ આપવા માંડા છે.વૈશ્યધર્મના તમે ભટ્ટે ઉદ્ધાર કરી, પણ કૃપા કરીને બ્રાહ્મત્રિયોને શા સારૂ પાછા પાડી છે! ? તમારી જ્ઞાતિને આધ્યાત્મિક ભલે કરી, પણ ખીજી જ્ઞાત્તિવાળાને તમારી વિભૂતિના અળથી મુગ્ધ કરીને વણકર તથા પીંજારા બનાવી મેલી દુન્યવી શા સાફ કરી મેલે છે!? મારા મત પ્રમાણે તે તમારા આશ્રમના વિનોખા અને બાળકાબા તમે કરી મેલ્યા છે તેવા આધ્યાત્મિક વલુર અન્યા છે તે કરતાં શુદ્ધ બ્રાહ્મણ રહ્યા હોત અને પેાતાની મેધાને પૂરી રીતે ખીલત્રી હાત તેા રાષ્ટ્રની તેમણે વધુ સંગીન સેવા કરી હાત, ’’ આખા કાગળ મે અહીં નથી ઉતાયે પણ તેના સાર આપી દીધા છે. બાકીનામાં ઉપર ઢાંક્યું છે તેનું વિવેચન જ છે. લખનાર વિઠ્ઠી બહેન જન્મે હિન્દુ છે અને હું કરૂં છું તેમ પોતે પણ હિન્દુ હોવાના દાવા કરનારાં છે. કાંતવાને ગે સાંપ્રદાયિક ધમાં કરતાં શ્રેષ્ઠ ધર્મ ગણ્યા છે તેથી વિદ્યાન મિત્રમામાં તેના ગેમ નહિ થાય એવી મે આશા રાખી હતી. પણ તેમ વું નિર્માએલું હતું. ઉપલાં વિદુષી બહેન જણાવે છે કે કુટિયાના આવા વિાષ કરનારા તેઓ એકલાં નથી. તેથી તેમની લીલને મારે ધીરજપૂર્વક તપાસવી રહી. સને ૧૯૦૪થી માંડીને મારા વર્તમાનપત્ર ચલાવવાને લગતા અનુભવમાં મેં જેવું છે કે વર્તમાનપત્રના તંત્રીએ ઉપર આવનારાં ચર્ચાપત્રામાંની ઘણીખરી ટીકા વિરેાધીની વાત વિષેની અપૂર્ણ સમજણુથી જ થએલી હોય છે. પ્રસ્તુત દાખલામાં મજકુર બહેને સમજવું જોઈતું હતું કે ઢિયાના સદેશા કંઇ મેં આ દેશના હિંદુઓને જ એકલાને સારૂ આપ્યા