આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.
૮૨
ત્યાગમૂર્તિ.
દાસ અથવા કાજ એક ભા. પોતાની ઉપર આવેલું એક ધ સકટ વણજે છે. તેમનાં માતુશ્રીના સ્વર્ગવાસ પછી જ્ઞાતિભેજન આપવાને આગ્રહ તેમને નાતીલા કરી રહ્યા છે. પાતાને તેને વિષે શ્રદ્ધા નથી. એવાં ભેજનાથી નુકસાન છે એમ માને છે, બીજી તરફથી જો કારજ ન કરે તેા નાતીલાનું મન દુખાય છે. આવે સક્રેટ સમયે શું કરવું એ સવાલ છે, સમાજમાંથી પુરાણા દેષ કાઢવા હાય ત્યારે પહેલ કરનારને આવાં ધમસા માવ્યાં