પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
વર્ણવ્યવસ્થા

લણ વ્યવસ્થા નક્કી કરી આપો કાં તત્ત્વો ઉપર એ નક્કી થશે અને રો જ્ઞાતિએમાંથી અને હજારા ધંધામાંથી અમુક જ્ઞાતિ કે અમુક ધવે નુક વર્ણના પેટામાં જાય એમ કાં તત્ત્વો પર અને કાણુ નક્કી કરશે ? વણ વ્યવસ્થા કરી ચાલુ કરવા જેટલાં શíક્ત અને સગઠન હવે પછી કોઈ પણ્ સનાજમાં આવશે એમ આપને લાગે છે ખરું કે શિયા વીરાજશક્તિ એ નક્કી કરી આપશે એવી આપની ધારણા છે? કૃપા કરીને આ સવાલેના વિસ્તારપૂર્વક જવાબ આપશે, જેથી આપનું માનસ મારા જેવા સનાતની સમજી શકે. ” ‘ આમાં થયેલા પ્રશ્નોના સીધા જવાબ આપવે કોના કામ છે. ત્રિકાળદર્શી જ આપી શકે, બીજા તે અનુમાન જ કરી શકે. મારે સારુ વર્તમાનનું ભાન ને તેને અનુસરતા આચાર સંપૂર્ણ છે. આજના લહાવો લીજીએ ?, કાલ કાણે દીદી'તી ?’ એ નાસ્તિક અસ્તિક અને અંતઃકરણપૂર્ણાંક ગાઈ શકે છે. નાસ્તિકના લહાવે ખા, પી તે બેગ ભોગવ ’માં સમાપ્ત થાય. આસ્તિકતા લહાવે ભગવદ્ભક્તિમાં ઍટલે પ્રાપ્ત કન્યમાં તન્મય થવામાં સમાપ્ત થાય. હું મને અસ્તિક માનું છું ને આજતા લાવી લેવામાં કૃતાતા માનું છું. આજ જેવું કરીશું તેવું ભવિષ્યમાં ભરીશું, એટલે કે તેવું વિષ્ય થશે, એવા નિશ્ચય છે. તેથી વધતુ ભવિષ્ય શું થશે તેની મને ચિંતા નથી થતી. એની ચિંતા ન કરવાની ભલામણુ ‘ એક સનાતની ’ને પણ કરું છું. મારા જેવા, એ વણુ ધર્મને માને છે તે મારી વ્યાખ્યાને સ્વીકારે છે, તે પોતાના આચારવિચાર તે પ્રમાણે રચે, એટલે તેઓએ વ પૂરતા પોતાના ધર્મ પાળ્યો ગણાય. વળી, એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કાઈ પણ ધર્માંના મૂળ સિદ્ધાંતો હોય તે વ્યાપક થવાને યોગ્ય હોવા જોઈએ, જેનામાં એ ગુણુ ન હોય તે સિદ્ધાંતરૂપ ન ગણાય. જો વધ` એવા સિદ્ધાંત ન હોય તો તેની ઉત્પત્તિ અમૂક કાળ, સ્થળ તે સંજોગામાં હેવી જોઈએ, ને તેમાંનું એક પણ બદલાતાં