બીરબલ વિનોદ/આપ ક્યાંથી બાદશાહ થાત ?

વિકિસ્રોતમાંથી
← કોઈ પઠ્ઠા ચઢગયા હોગા બીરબલ વિનોદ
આપ ક્યાંથી બાદશાહ થાત ?
બદ્રનિઝામી–રાહતી
બે પ્રશ્નોનો એકજ ઉત્તર →


વાર્તા ૧૧૫.

આપ ક્યાંથી બાદશાહ થાત ? !

એક દિવસ બાદશાહે બીરબલને પૂછ્યું “બીરબલ ! જો બાદશાહી નષ્ટ થતી ન હોત તો કેવું ઉત્તમ થાત?”

તરતજ બીરબલે ઉત્તર આપ્યો “ જહાંપનાહ ! એમ હોત તો પછી આપ ક્યાંથી બાદશાહ થાત ?!”

આ સાંભળી બાદશાહ નિરૂત્તર થઈ ગયો.