નિત્ય મનન/૧૫-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૪-૪-’૪૫ નિત્ય મનન
૧૫-૪-’૪૫
ગાંધીજી
૧૬-૪-’૪૫ →


हम कोशिशसे संतुष्ट रहें, बशर्ते कि कोशिश सही और यथाशक्ति हो । परिणाम सिर्फ़ कोशिश पर निर्भर नहीं रहता । और चीजें होती हैं जिन पर हमारा कोई अंकुश नहीं होता ।

१५-४-’४५
 

સાચો અને યથાશક્તિ પ્રયત્ન થતો હોય તો પ્રયત્નથી આપણે સંતોષ માનીએ. પરિણામ કેવળ પ્રયત્ન પર આધાર નથી રાખતું, બીજી પણ કેટલીક વસ્તુઓ હોય છે જેમના પર આપણો અંકુશ નથી હોતો.

૧૫-૪-’૪૫