નિત્ય મનન/૧૭-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૬-૨-’૪૫ નિત્ય મનન
૧૭-૨-’૪૫
ગાંધીજી
૧૮-૨-’૪૫ →


जीना मानी मौज करना — खाना, पीना, कूदना — नहीं, लेकिन ईश्वरकी स्तुति करना अर्थात् मानव-जातिकी सच्ची सेवा करना ।

१७-२-’४५
 

જીવવું એટલે મોજ કરવી — ખાવું, પીવું, કૂદવું — નહીં, પણ ઈશ્વરની સ્તુતિ કરવી અર્થાત્ માનવજાતિની સાચી સેવા કરવી.

૧૭-૨-’૪૫