નિત્ય મનન/૨૦-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧૬-૧૧-’૪૪ નિત્ય મનન
૨૦-૧૧-’૪૪
ગાંધીજી
૨૧-૧૧-’૪૪ →


ईश्वरके नाम तो अनेक हैं, लेकिन एक ही नाम ढूँढे़ तो वह है सत्, सत्य । इसलिए सत्य ही ईश्वर है ।

२०-११-’४४
 

ઈશ્વરનાં નામ તો અનેક છે, પણ એક જ નામ ખાળીએ તો તે છે સત્, સત્ય. તેથી સત્ય જ ઈશ્વર છે.

૨૦-૧૧-’૪૪