નિત્ય મનન/૨૦-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૯-૨-’૪૫ નિત્ય મનન
૨૦-૨-’૪૫
ગાંધીજી
૨૧-૨-’૪૫ →


आज प्रातःकालके भजनमें था, ईश्वर हमको कभी नहीं भूलता, हम भूलते हैं वही सच्चा दुःख ।

२०-२-’४५
 

આજે પ્રાતઃકાળના ભજનમાં હતું કે ઈશ્વર આપણને કદી ભૂલતો નથી. આપણે તેને ભૂલી જઈએ છીએ એ જ ખરું દુઃખ છે.

૨૦–ર–’૪૫