નિત્ય મનન/૨૬-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૫-૧૨-’૪૪ નિત્ય મનન
૨૬-૧૨-’૪૪
ગાંધીજી
૨૭-૧૨-’૪૪ →


बीमारी मात्र मनुष्यके लिए शर्मकी बात होनी चाहिये। बीमारी किसी भी दोषकी सूचक है । जिसका तन और मन सर्वथा स्वस्थ है, उसे बीमारी होनी नहीं चाहिये।

२६-१२-’४४
 

બીમારીમાત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ. બીમારી કોઈ પણ દોષની સૂચક છે. જેનું તન અને મન સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઈએ.

ર૬-૧ર-’૪૪