નિત્ય મનન/૨૯-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૮-૧૧-’૪૪ નિત્ય મનન
૨૯-૧૧-’૪૪
ગાંધીજી
૩૦-૧૧-’૪૪ →


योगश्चित्तवृत्तिनिरोधः यह पातंजल योगदर्शनका पहला सूत्र है । योग चित्तवृत्तिका निरोध है, यानी हमारे दिल में उठते तरंगों पर अंकुश रखना, उन्हें दबा देना, यह योग हुआ ।

२९-११-’४४
 


યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એ પાતંજલ યોગદર્શનનું પહેલું સૂત્ર છે. યોગ ચિત્તવૃત્તિનો નિરોધ છે. એટલે કે આપણા મનમાં ઊઠતા તરંગો પર અંકુશ રાખવો — તેમને દાબી દેવા, તે યોગ થયો.

૨૯-૧૧-’૪૪