નિત્ય મનન/૩૧-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૩૦-૩-’૪૫ નિત્ય મનન
૩૧-૩-’૪૫
ગાંધીજી
૧-૪-’૪૫ →


बगैर नियमके एक भी काम नहीं बनता । नियम एक क्षणके लिए टूट जाय, तो सूर्यमंडल सारा अस्त-व्यस्त हो जायगा ।

लिखा : ३-४-’४५
३१-३-’४५
 

નિયમ વગર એક પણ કામ ન ચાલે. એક ક્ષણ માટે પણ નિયમ તૂટે તો આખું સૂર્યમંડળ અસ્તવ્યસ્ત થઈ જાય.

લખ્યું : ૩-૪-’૪૫
૩૧-૩-’૪૫