આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શ્રી. ખબરદારનાં અન્ય સર્જનો ભક્ત હૃદયની આરઝૂ અને તત્ત્વચિંતનના ગાંભીર્યથી તરબોળ સુગેય લોકપ્રિય ઢાળોમાં રચાયેલાં ભાવવાહી કાવ્યો અને ભજનોનો નવો સંગ્રહ, ટિપ્પણ સાથે રૂ. બે ♦ દર્શનિકા આધ્યાતિમક તત્ત્વચિંતનથી ભરપૂર
સરળ શૈલી અને એક જ છંદ વડે
ઊર્મિ અને અર્થઓ સમન્વય
સાધતું ૬૦૦૦ પંક્તિનું સળંગ
મુક્તમય લોકપ્રિય દીત્ઘ કાવ્ય.
ભારતનો ટંકાર્ સિવાયના પ્રારંભથી અત્યાર સુધીમાં પ્રસંગે પ્રસંગે નવનવા છંદો ને રાહોમાં લ- ખાયેલાં અને અતિ લોકપ્રિય થયેલાં પ્રેરક ને જુસ્સાદાર ૭૨ રાષ્ટ્રિય કાવ્યોનો અદ્વિતીય સુંદર સંગ્રહ: રૂ. ત્રણ
|