બીરબલ અને બાદશાહ/રાજાનો હજામ પણ ચાલાક હોય છે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← જાત વિના ભાત પડે નહીં બીરબલ અને બાદશાહ
રાજાનો હજામ પણ ચાલાક હોય છે
પી. પી. કુન્તનપુરી
પાંચ સવાલના જવાબ →



વારતા એકસો સાતમી
-૦:૦-


રાજાનો હજામ પણ ચાલાક હોય છે
-૦:૦-

એક દીવસે શાહ કચેરી ભરીને બેઠો હતો. પણ કેટલીક વાર સુધી કાંઇ પણ શબ્દોનો ઉચ્ચાર કર્યા વગર એક ટસે જોયા કરતો હતો. તે જોઇ તમામ કચેરી અજાયબીમાં ડુબી ગ‌ઇ હતી તે જાણી શાહે એક કાગળ કાઢી દરબારીઓને પુછ્યું કે, 'આ ઉ છે કે જુ છે. કચેરી તેનો નીર્ણય કરી શકી નહીં. એટલે હજામે ઉઠી તે શબ્દ જોઇ કહ્યું કે, ' હજુર ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.' આ સાંભળી સભા ખડખડ હસી પડી.


-૦-