રાષ્ટ્રિકા/અર્પણ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.

રાષ્ટ્રિકા અર્પણ અરદેશર ખબરદાર |
પ્રસ્તાવના → |
અર્પણ
ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ
માનવંત શ્રીમાન
શેઠ અંબાલાલ સારાભાઈને
એમના
દેશાભિમાન, રાષ્ટ્રસેવા, પરોપકાર ને વિદ્યાવ્યાસંગના
ઉત્તમ ગુણોની પિછાનમાં
તેમજ
મારી અલ્પ સાહિત્યસેવાની કરેલી
મોંઘી કદરદાનીથી
ઉપકારવશ થઇને
આ મારાં રાષ્ટ્રકાવ્યોનો અદના ગ્રંથ
રાષ્ટ્રિકા
માન અને સ્નેહ સાથે
અર્પણ કરૂં છું.
અરદેશર ફરામજી ખબરદાર