રાષ્ટ્રિકા/અર્પણ

વિકિસ્રોતમાંથી
રાષ્ટ્રિકા
અર્પણ
અરદેશર ખબરદાર
પ્રસ્તાવના →


અર્પણ

ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ

માનવંત શ્રીમાન

શેઠ અંબાલાલ સારાભાઈને

એમના

દેશાભિમાન, રાષ્ટ્રસેવા, પરોપકાર ને વિદ્યાવ્યાસંગના

ઉત્તમ ગુણોની પિછાનમાં

તેમજ

મારી અલ્પ સાહિત્યસેવાની કરેલી

મોંઘી કદરદાનીથી

ઉપકારવશ થઇને

આ મારાં રાષ્ટ્રકાવ્યોનો અદના ગ્રંથ

રાષ્ટ્રિકા

માન અને સ્નેહ સાથે

અર્પણ કરૂં છું.

અરદેશર ફરામજી ખબરદાર