શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૧. સામાયિક આવશ્યક/૨. કાઉસ્સગ્ગ સૂત્ર

વિકિસ્રોતમાંથી
← શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૧. આજ્ઞાસૂત્ર શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૨. કાઉસ્સગ્ગ સૂત્ર
જૈન ધાર્મિક સાહિત્ય
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૨. ચૌવીસંત્થો આવશ્યક  →


ઈચ્છામિ - (હું) ઇચ્છું છું
ઠામિ - એક સ્થાને રહીને
કાઉસ્સગ્ગં - કાઉસગ્ગ (મન, વચન, કાયા સ્થિર રાખી )
જો મે - જે મેં , મારા જીવે

દેવસિઓ- દિવસ સંબંધી [૧]
અઇયારો – અતિચાર [૨]
કઓ - કર્યા હોય (કયા અતિચાર્ ?)
કાઇઓ – કાયાથી અર્થાત્ શરીરથી
વાઇઓ – વચનથી અર્થાત્ બોલવાથી
માણસિઓ – મનથી અર્થાત્ વિચાર દ્વારા
ઉસ્સુત્તો - સૂત્ર વિરૂધ્ધ કર્યું હોય
ઉમ્મગ્ગો - સાચા જૈન માર્ગ વિરૂધ્ધ
અકપ્પો - કલ્પે નહિ અર્થાત્ નિયમ વિરૂદ્ધ (તેવું કામ કર્યુ હોય)
અકરણિજ્જો – અકરણીય - ન કરવા યોગ્ય, કાર્ય કર્યું હોય
દુજ્ઝાઓ - આર્ત- રૈદ્ર અર્થાત્ માઠું ધ્યાન ધર્યું હોય
દુવ્વિચિંતિઓ - માઠી ચિંતવણા કરી હોય
અણાયારો - નહિ આચરવા યોગ્ય
અણિચ્છિયવ્વો - નહિ ઇચ્છવા યોગ્ય


અસાવગ પાઉગ્ગો - શ્રાવકને નહી કરવા યોગ્ય (કામ કર્યા હોય)
(આ અતિચાર શેના સંદર્ભમાં લાગે છે)
નાણે - જ્ઞાનને વિષે
તહ - તેમજ
દંસણે - સમકિત અર્થાત્ સમ્યગ દર્શનને વિષે
ચરિત્તાચરિત્તે - શ્રાવકના દેશ વિરતિ ચારિત્રમાં [૩]
સુએ - શ્રુતજ્ઞાનને વિષે
સામાઇએ – સામાયિકમાં
તિણ્હં - ત્રણ પ્રકારની
ગુત્તિણં - ગુપ્તિઓ (મન, વચન અને કાયા)[૪]
ચઊણ્હં - ચાર પ્રકારના
કસાયાણં - કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)
પંચણહં - પાંચ પ્રકારના
મણુવ્વયાણં –(અણુવ્વયાણં) અણુવ્રત. [૫]

તિણ્હં - ત્રણ પ્રકારનાં
ગુણવ્વયાણં - ગુણ વ્રતો
ચઊણ્હં - ચાર પ્રકારના
સિકખાવયાણં – શિક્ષાવ્રત
બારસ - એ બાર
વિહસ્સ – પ્રકારના
સાવગ ધમ્મસ્સ - શ્રાવક ધર્મનું
જં ખંડિયં - જે કાંઇ ખંડન (દેશ-ભંગ) કર્યું હોય
જં વિરાહિયં - જે કાંઈ વિરાધના (સર્વથા ભંગ) કરી હોય
તસ્સ - તે સંબંધી
મિચ્છામિ દુક્કડં - તે સંબંધી મારુ પાપ નિષ્ફળ થાઓ

ત્યાર બાદ સામાયિકનો ચોથો પાઠ તસ્સ ઉત્તરીકરણ બોલવો.

ત્યારબાદ ૯૯ અતિચારનો કાઉસ્સગ્ગ કરવો, જેને ૯૯ અતિચાર ન આવડતા હોય તે ચાર લોગ્ગસ્સનો કાઉસ્સગ્ગ કરી શકે છે.

૯૯ અતિચાર

૧) જં વાઇદ્ધં ૨) વચ્ચામેલિયં ૩) હીણકખરં ૪) અચ્ચક્ખરં ૫) પયહીણં ૬) વિણયહીણં ૭) જોગહીણં ૮) ઘોસહીણં ૯) સુટ્ઠુદિન્નં ૧૦) દુટ્ઠુપડિચ્છિયં ૧૧) અકાલે કઓ સજ્ઝાઓ ૧૨) કાલે ન કઓ સજ્ઝાઓ ૧૩) અસજ્ઝાઈએ સજ્ઝાયં ૧૪) સજ્ઝાઈએ ન સજ્ઝાયં;

૧૫) શંકા ૧૬) કંખા ૧૭) વિતિગિચ્છા ૧૮) પરપાસંડ પરસંસા ૧૯) પરપાસંડ સંથવો ૨૦) બંધે ૨૧) વહે ૨૨) છવિચ્છએ ૨૩) અઈભારે ૨૪) ભત્તપાણ વોચ્છેએ ૨૫) સહસાભકખાણે ૨૬) રહસાભકખાણે ૨૭) સદાર-મંતભેએ ૨૮) મોસોવએસે ૨૯) કૂડલેહકરણે ૩૦) તેનાહડે ૩૧) તક્કરપઓગે ૩૨) વિરુદ્ધરજ્જાઈકકમે ૩૩) કૂડતોલે -કૂડમાણે ૩૪) તપ્પડિરૂવગવવહારે ૩૫) ઈત્તરિય પરિગ્ગહિયાગમણે ૩૬) અપ્પરિગ્ગહિયાગમણે ૩૭) અનંગકીડા ૩૮) પરવિવાહકરણે ૩૯) કામભોગેસુ તિવ્વાભિલાસા ૪૦) ખેતવત્થુ પમણાઈકકમે ૪૧) હિરણ્ણ સુવણ્ણ પમાણાઈકકમે ૪૨) ધન ધાન્ન પમાણઈકકમે ૪૩) દુપદ-ચઉપદ પમણાઈકકમે ૪૪) કુવિય પમાણાઈકકમે ૪૫) ઉડ્ઢૂદિસિં પમાણાઈકકમે ૪૬) અધોદિસિ પમાણાઈકકમે ૪૭) તિરિયદિસિ પમાણઈકકમે ૪૮) ખેતવુડ્ઢી સઈઅંતરધાએ ૪૯) સચિત્તાહારે ૫૦) સચિત્તપડિબધ્ધાહારે ૫૧) અપ્પોલિઓસહિ ભક્ખાણયા ૫૨) દુપ્પોલિઓસહિ ભક્ખણયા ૫૩) તુચ્છોસહિ ભક્ખણયા ૫૪) ઈંગાલકમ્મે ૫૫) વણકમ્મે ૫૬) સાડીકમ્મે ૫૭) ભાડીકમ્મે ૫૮) ફોડીકમ્મે ૫૯) દંતવાણિજ્જે ૬૦) કેશવાણિજ્જે ૬૧) રસવાણિજ્જે ૬૨) લક્ખવાણિજ્જે ૬૩) વિસવાણિજ્જે ૬૪) જંતપીલ્લણકકમ્મે ૬૫) નિલંછણકમ્મે ૬૬) દવગ્ગિદાવણયા ૬૭) સરદહતલાગ ૬૮) પરિસોસણયા ૬૯) અસઈજણ પોસણયા ૭૦) કંદપ્પે ૭૧) કુકકુઈએ ૭૨) મોહરિએ ૭૩) સંજુત્તાહિગરણે ૭૪) ઉવભોગ પરિભોગ અઈરત્તે ૭૫) મણ દુપ્પણિહાણે ૭૬) વય દુપ્પણિહાણે ૭૭) કાય દુપ્પણિહાણે ૭૮) સામાઈયસ્સ સઈ અકરણયા ૭૯) સામાઈસ્સ અણ્વટ્ઠિયસ્સ કરણયા ૮૦) આણવણપ્પઓગે ૮૧) પેસવણપ્પઓગે ૮૨) સદ્દાણુવાએ ૮૩) રૂવાણુવાએ ૮૪) બહિયાપોગ્ગલપક્ખવે ૮૫) અપ્પડિલેહિય દુપ્પડિક્લેહિય સિજ્જા સંથારએ ૮૬) અપ્પમજ્જિય દુપ્પમજ્જિય સિજ્જા સંથારાએ ૮૭) અપ્પડિલેહિયા દુપ્પડિક્લેહિયા ઉચ્ચાર પાસવણ ભૂમી ૮૮) અપ્પમજ્જિય દુપ્પમજ્જિયં ઉચ્ચાર પાસવણભુમી ૮૯) પોસહસ્સ સંમ્મ અણાણુ પાલણયા ૯૦) સચિત્ત નિક્ખેવણયા ૯૧) સચિત્ત પેહણયા ૯૨) કાલાઈક્કમે ૯૩) પરોવએસે ૯૪) મચ્છરિયાએ ૯૫) ઇહલોગા સંસપ્પઓગે ૯૬) પરલોગા સંસપ્પઓગે ૯૭) જીવિયા સંસપ્પઓગે ૯૮) મરણા સંસસપ્પઓગે ૯૯) કામભોગા સંસપ્પઓગે

તસ્સ મિચ્છામિ દુક્કડં

એમ ૯૯ અતિચારના કાઉસ્સગ્ગમાં કાનો, માત્રા, મીંડી, પદ, અક્ષર ગાથા, સૂત્ર, ઓછું અધિક, વિપરિત ભણાયું હોય તો અનંત સિદ્ધ કેવળી ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ('નવકારમંત્ર બોલીને કાઉસગ્ગ પાળવો)



  1. યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પખિઓ (૩) ચાઉમ્માસિઓ (૪) સંવચ્છરિઓ શબ્દ બોલાય.
  2. અતિચાર એ ચાર પ્રકારના છે : અતિક્રમ - પાપકરવાનું મન થવું , વ્યતિક્રમ- પાપ કરવા પગલું ભરવું , અતિચાર - વસ્તુને સ્પર્ષ કરવો, અનાચાર - વસ્તુને સેવી પાપ આચરવું
  3. જેટલા અંશે પચ્ચક્ખાણ તેટલા અંશે ચારિત્ર, અને જેટલા અંશે અપચ્ચક્ખાણ તેટાલા અંશે અચારિત્ર.
  4. અશુભથી નિવૃત્તિ યા સર્વથા નિવૃતિ તે ગુપ્તિ.
  5. સાધુ સાધ્વીજીઓને પાંચ મહાવ્રત હોય છે. તેમાં કોઈ છૂટ છાટ નથી હોતી અને તે આજીવન હોય છે આથી તેમને મહાવ્રતો કહેવાય છે. શ્રાવકોના વ્રતો છૂટછાટ ધરાવે છે તેમને અણુગ્રતો કહેવાય છે.