પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
વિષયોને સારાંશ.
વિષય પૃષ્ઠ
વાત ૮.

ઘાશીરામની મા મરી ગઈ, તે વખતે બ્રાહ્મણ લોકોએ ગપ હાંકી ઠગવાની યુક્તિઓ ચલાવેલી.

૨૧-૨૫
વાત ૯.

ઘાશીરામને કીમીઆનો છંદ હોવાના સબબથી કેટલાએક લોકોએ સાધુપણું બતાવી તેને ફસાવ્યો.

૨૫-૩૦
વાત ૧૦.

૧ આગ્રા શહેરના ઇતિહાસનો સાર તેમાં જાહાંગીરશા પાદશાહનો જન્મ કેમ થયો તથા તે શહેરમાં તાજ મહેલ તથા એતમાદુદ્ ઔલાની દરઘા છે તેનું વૃત્તાંત. ૨ ઘાશીરામને એક અફગાન મારતેા હતો, તે ઉપરથી રામશાસ્ત્રી પ્રભુંણે આગળ ફરીયાદ થઈ, તેનો તેણે ખુલાસો કર્યો તે.

૩૦-૩૫
વાત ૧૧.

ઉંઘમાંથી ઉઠી ફરનાર લોકોની વાત. ૨ એક ગ્રંથ વેચનાર સાથે ઘાશીરામે કરેલો કરાર તોડ્યો તથા તેના કારખાનાના લોકોની લાંચ રુશવત તથા દગલબાજી કરવાની રીત તથા ચોપડી વેચનારે પોતાના પૈસા લેવાને કીધેલી યુક્તિ વિષે.

૩૪-૪૧
વાત ૧૨.

૧ ગારુડી હાથ ચાલાકી તથા બીજી ઠગવાની ક્રિયા કેમ થાય છે, તે વિષે. ૨ ચપુ ગળનારની વાત. ૩ માણસના શરીરમાં કેવી રચના છે તે જેઓ પોતાને વૈદ કહેવડાવે છે, તેમને માલમ નથી તેનો પ્રકાર.

૪૧-૪૪
વાત ૧૩.

૧ બોલતાં શિખવેલા પક્ષીની વાત. ૨ બોલતા પક્ષી ઘાશીરામને વહાલા હોવાને લીધે એક કસબણે સંધાન જોઈને ઘાશીરામે જુલમ કર્યા એમ બહાનું કરીને તેની પાસેથી પુષ્કળ દ્રવ્ય લીધું.

૪૪-૪૮
વાત ૧૪.

મલાક્કા પ્રાંતના પાટણી નામના શહેરમાંના પુરુષ મહેલનું વૃત્તાંત અને તેમાં જઈ રહેવાની ઘાશીરામને ઉત્કંઠા થઈ તે વિષે.

૪૮-૫૦
વાત ૧૫.

હાથીના શાહાણપણાની વાત.

૫૦-૫૫