વિષય | પૃષ્ઠ |
ઘાશીરામની મા મરી ગઈ, તે વખતે બ્રાહ્મણ લોકોએ ગપ હાંકી ઠગવાની યુક્તિઓ ચલાવેલી. |
૨૧-૨૫ |
ઘાશીરામને કીમીઆનો છંદ હોવાના સબબથી કેટલાએક લોકોએ સાધુપણું બતાવી તેને ફસાવ્યો. |
૨૫-૩૦ |
૧ આગ્રા શહેરના ઇતિહાસનો સાર તેમાં જાહાંગીરશા પાદશાહનો જન્મ કેમ થયો તથા તે શહેરમાં તાજ મહેલ તથા એતમાદુદ્ ઔલાની દરઘા છે તેનું વૃત્તાંત. ૨ ઘાશીરામને એક અફગાન મારતેા હતો, તે ઉપરથી રામશાસ્ત્રી પ્રભુંણે આગળ ફરીયાદ થઈ, તેનો તેણે ખુલાસો કર્યો તે. |
૩૦-૩૫ |
ઉંઘમાંથી ઉઠી ફરનાર લોકોની વાત. ૨ એક ગ્રંથ વેચનાર સાથે ઘાશીરામે કરેલો કરાર તોડ્યો તથા તેના કારખાનાના લોકોની લાંચ રુશવત તથા દગલબાજી કરવાની રીત તથા ચોપડી વેચનારે પોતાના પૈસા લેવાને કીધેલી યુક્તિ વિષે. |
૩૪-૪૧ |
૧ ગારુડી હાથ ચાલાકી તથા બીજી ઠગવાની ક્રિયા કેમ થાય છે, તે વિષે. ૨ ચપુ ગળનારની વાત. ૩ માણસના શરીરમાં કેવી રચના છે તે જેઓ પોતાને વૈદ કહેવડાવે છે, તેમને માલમ નથી તેનો પ્રકાર. |
૪૧-૪૪ |
૧ બોલતાં શિખવેલા પક્ષીની વાત. ૨ બોલતા પક્ષી ઘાશીરામને વહાલા હોવાને લીધે એક કસબણે સંધાન જોઈને ઘાશીરામે જુલમ કર્યા એમ બહાનું કરીને તેની પાસેથી પુષ્કળ દ્રવ્ય લીધું. |
૪૪-૪૮ |
મલાક્કા પ્રાંતના પાટણી નામના શહેરમાંના પુરુષ મહેલનું વૃત્તાંત અને તેમાં જઈ રહેવાની ઘાશીરામને ઉત્કંઠા થઈ તે વિષે. |
૪૮-૫૦ |
હાથીના શાહાણપણાની વાત. |
૫૦-૫૫ |
પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૭
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
વિષયોને સારાંશ.