સત્યના પ્રયોગો અથવા આત્મકથા
વિકિસ્રોતથી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા
મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી)
૧૯૨૭ની આવૃત્તિનાં પુન:મુદ્રણ (૨૦૧૦)નો ISBN: 81-7229-042-X
અનુક્રમણિકા [ફેરફાર કરો]
પુસ્તક પરિયોજના [ફેરફાર કરો]
આ પુસ્તકનું વિકિસ્રોત પર અક્ષરાંકન કરવાનાં કાર્યમાં જોડાવા માટે જુઓ: પરિયોજના ’આત્મકથા’
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1953 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |