મૂરખરાજ અને તેના બે ભાઈઓ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
મૂરખરાજ
અને તેના બે ભાઈઓ
ગાંધીજી
સમાલોચનાર્થે
અનુક્રમણિકા[ફેરફાર કરો]
- પ્રસ્તાવના
- પ્રકરણ પહેલું
- પ્રકરણ બીજું
- પ્રકરણ ત્રીજું
- પ્રકરણ ચોથું
- પ્રકરણ પાંચમું
- પ્રકરણ છઠ્ઠું
- પ્રકરણ સાતમું
- પ્રકરણ આઠમું
- પ્રકરણ નવમું
- પ્રકરણ દસમું
- પ્રકરણ અગિયારમું
- પ્રકરણ બારમું
- પ્રકરણ તેરમું
![]() |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૧ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1961 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
આ વાર્તા ગાંધીજી દ્વારા લખાયેલી છે. પુસ્તક સ્વરૂપે તેનું પ્રકાશન નવજીવન સાહિત્ય મંદિર દ્વારા જુલાઈ,૧૯૬૪માં ગાંધીજીના મરણોપરાંત થયું હતું. નવજીવન સાહિત્ય પ્રકાશને ગાંધી સાહિત્યને લોકપ્રકાશાન અધિકાર હેઠળ મુક્ત કરતાં આ પુસ્તક અહીં મુકવામાં આવ્યું છે. |