સર્જક:ગંગાસતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ સૌરાષ્ટ્ર
મૃત્યુ સૌરાષ્ટ્ર
વ્યવસાય કવિ
ભાષા ગુજરાતી ભાષા

ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે ૩૫ કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. ૧૮૪૬ માં થયો હતો એવું અનુમાન છે. તેઓ ગુજરાતનાં ભક્તકવિયત્રી હતા. તેમનાં લખેલાં ભજનો આજે પણ લોકપ્રસિધ્ધ છે. તેમનું અવસાન ૧૮૯૪માં થયા હોવાનો અંદાજ છે

મૂળ નામ : ગંગાબાઇ ફહળુભા ગોહિલ

તેઓ સોરઠનાં મીરાંબાઇ તરીકે પ્રસિદ્ધ છે.

ભજનો[ફેરફાર કરો]



    અંત:કરણથી પૂજાવાની આશા
    અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
    અસલી જે સંત હોય તે



    આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ



    ઊલટ સમાવ્યો સૂલટમાં



    એકાગ્ર ચિત્ત કરી સાંભળો
    એટલી શિખામણ દઈ




    કળજુગ આવ્યો હવે કારમો
    કળજુગમાં જતિ સતી
    કાળધર્મ ને સ્વભાવને જીતવો
    કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ



    ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
    ગુપત રસ આ જાણી લેજો



    ચક્ષુ બદલાણી ને




    છૂટાં છૂટા તીર અમને મારો મા



    જીવ ને શિવની થઈ એકતા
    જુગતી તમે જાણી લેજો
    જેના મન નવ ડગે
    જ્યાં લગી લાગ્યાનો ભય



    ઝીલવો જ હોય તો રસ



    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું



    ધ્યાન ધારણા કાયમ રાખવી



    નવધા ભક્તિમાં નિર્મળ રહેવું



    પદમાવતીના જયદેવ સ્વામી
    પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
    પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે
    પી લેવો હોય તો રસ પી લેજો
    પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
    પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી



    વીજળીને ચમકારે



    શીલવંત સાધુને વારે વારે નમીએ

આ પણ જુઓ[ફેરફાર કરો]