નિરંજન/મેઘાણી-સાહિત્ય''

વિકિસ્રોતમાંથી
← ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન નિરંજન
મેઘાણી-સાહિત્ય
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬


મેઘાણી-સાહિત્ય
[સમગ્ર મેઘાણી સાહિત્યના જે ગ્રંથમાં આમાંનાં જે પુસ્તકનો સમાવેશ છે તેની સાથે ક્રમાંક @ આવા અંકથી દર્શાવ્યો છે.].
કવિતા @

એકતારો
કિલ્લોલ
બાપુનાં પારણાં

યુગવંદના
રવીન્દ્ર-વીણા
વેણીનાં ફૂલ

જીવનચરિત્ર

અકબરની યાદમાં
એની બેસન્ટ
ઠક્કરબાપા: આછો જીવનપરિચય
દયાનંદ સરસ્વતી
દરિયાપારના બહારવટિયા
નરવીર લાલાજી

પાંચ વરસનાં પંખીડાં
પુરાતન જ્યોત
બે દેશદીપક
માણસાઈના દીવા વસંત-રજબ સ્મારક ગ્રંથ (સંપાદન)
સોરઠી સંતો

નવલકથા

અપરાધી
કાળચક્ર (અધૂરી)
ગુજરાતનો જય (2 ભાગ)
તુલસી-ક્યારો
નિરંજન
પ્રભુ પધાર્યા
બીડેલાં દ્વાર

રા' ગંગાજળિયો
વસુંધરાનાં વહાલાં-દવલાં
વેવિશાળ
સત્યની શોધમાં
સમરાંગણ
સોરઠ, તારાં વહેતાં પાણી

નવલિકા

કુરબાનીની કથાઓ @
જેલ-ઑફિસની બારી@
પલકારા@

પ્રતિમાઓ@
મેઘાણીની નવલિકાઓ (2 ખંડ)@
વિલોપન અને બીજી વાતો@

નાટક@

રાજા-રાણી
રાણો પ્રતાપ

વંઠેલાં અને બીજી નાટિકાઓ
શાહજહાં

લોકકથા

કંકાવટી (2 મંડળ)
ડૉશીમાની વાતો
દાદાજીની વાતો

રંગ છે બારોટ ! સોરઠી બહારવટિયા (3 ભાગ)@
સૌરાષ્ટ્રની રસધાર (5 ભાગ)@

લોકગીત

ઋતુગીતો
ચૂંદડી : ગૂર્જર્ લગ્નગીતો (2 ભાગ)
રઢિતાળી રાત <4 ભાગ>@
સોરઠિયા દુહા

સોરઠી ગીતકથાઓ
સોરઠી સંતવાણી
હાલરડાં

લોકસાહિત્ય સંશોધન-વિવેચન

ચારણો અને ચારણી સાહિત્ય
છેલ્લું પ્રયાણ
પરકમ્મા
લોકસાહિત્ય: ધરતીનું ધાવણ (2 ભાગ)@

લોકસાહિત્ય: પગદંડીનો પંથ@
લોકસાહિત્યનું સમાલોચન@
સોરઠને તીરે તીરે
સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં

પ્રકીર્ણ

અજબ દુનિયા
આપણા ઘરની વધુ વાતો
આપણું ઘર
એશિયાનું કલંક
ધ્વજમિલાપ
પરિભ્રમણ(3 ભાગ)
ભારતનો મહાવીર પાડોશી

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં

આંસુડાંઓ

મિસરનો મુક્તિસંગ્રામ
લોક-ગંગા
વેરાનમાં
સળગતું આયર્લેન્ડ
સાંબેલાં
સાંબેલાંના સૂર

મુખ્ય સંકલન-સંપાદન


અંતર-છબિ: ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત

સંપાદક: હિમાંશી શેલત, વિનોદ મેઘાણી


લિ. સ્નેહાધીન ઝવેરચંદ મેઘાણીના પત્રો)

સંપાદક મહેન્દ્ર મેઘાણી


લિ. હું આવું છું (2 ખંડ): ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન

સંપાદક: વિનોદ મેઘાણી


સમગ્ર મેઘાણી-સાહિત્ય
[2002 સુધી બહાર પડેલા ગ્રંથો]
@સોના-નાવડીઃ સમગ્ર કવિતા
@મેઘાણીનાં નાટકો
@સૌરાષ્ટ્રની રસધાર
@સોરઠી બહારવટિયા
@લોકસાહિત્ય: ધરતીનું ધાવણ
@લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય
@રઢિયાળી રાત
@મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 1) .
@મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 2)
માનવહૃદય આલેખતી કલમ

માનવહૃદય ને મેઘાણીની કલાનું મુખ્ય અધિષ્ઠાન હોવાથી, ને એ હૃદયનો સૌથી વધારે આવિષ્કાર માતૃત્વ અને દામ્પત્યમાં થતો હોવાથી, મેઘાણીની કલામાં કુટુંબભાવોનું આલેખન મહત્ત્વનું સ્થાન પામે છે. વાત્સલ્ય અને પ્રણયની આ સૃષ્ટિને લીધે મેઘાણીની નવલકથા માત્ર ભૂતકાળનાં પ્રસંગચિત્રોને સાંકળી લેતી કથા બનવાને બદલે, એ યુગના માનવીઓને, એમની મહત્ત્વાકાંક્ષાઓને અને નબળાઈઓને, એમના પુરુષાર્થોને અને પરાજયોને, સંસ્કારભક્તિ, રસિકતા અને શૌર્યને, ખાનદાની અને રખાવટને આપણા હૃદયપટ પર અંકિત કરી જાય છે. મેઘાણીની સમર્થ કલ્પના થોડા જ શબ્દોમાં પાત્રને આપણી પાસે જીવતું જાગતું કરી જાય છે અને માનવતાન્વેષી પ્રતિભા એ પાત્રને આપણા આત્મીય ભાવને જગાડી દેતું બનાવી જાય છે.

મનસુખલાલ ઝવેરી
 



નિરંજન

9 30 39

રૂ. 80