દ્વિરેફની વાતો
દેખાવ
| દ્વિરેફની વાતો રામનારાયણ પાઠક ૧૯૪૨ |
ઇન્દુ → |
દ્વિરેફની વાતો
રામનારાયણ વિશ્વનાથ પાઠક
દ્વિરેફની વાતો
કર્તા
રામનારાયણ વિશ્વનાથ પાઠક
રામનારાયણ વિશ્વનાથ પાઠક
પ્રકાશક
પ્ર સ્થા ન કા ર્યા લ ય
અ મ દા વા દ
પ્ર સ્થા ન કા ર્યા લ ય
અ મ દા વા દ
સંવત ૧૯૮૭
કિં. ૧-૪-૦
પ્રકાશક
રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી
પ્રસ્થાન કાર્યાલય
અ મ દા વા દ
Copy Right
આવૃત્તિ બીજી
મુદ્રક
ગજાનન વિશ્વનાથ પાઠક
ગજાનન વિશ્વનાથ પાઠક
આદિત્ય મુદ્રણાલચ
જીવને રસ વાર્તાનો, ને વાર્તામાં રહસ્ય તું
દેખતી જીવન કેરું, તે વળી નવજીવન
જીવવા ઇચ્છતી, તો યે, નિજ જીવનની કથા
અધૂરી મૂકીને ચાલી; નિસ્પૃહી રહી સર્વદા
મારું આતિથ્ય ટૂંકું એ, નહિ સ્વીકારવા રહી.
તો અર્પું, સવિતા બ્હેન ! કલા યુક્ત વિહીન વા,
મારી વાર્તા, લહી એમ તહીંથી એ સ્વીકારજે,
ને સ્વીકારી પૂર્વ પેઠે, રે'જે આશિષ આપતી.
અનુક્રમણિકા
| નિવેદન | ५ | ||
| બે બોલ | ६ | ||
| ઉપોદ્ઘાત | ९ | ||
| ૧. | એક પ્રશ્ન | ૧ | |
| ૨. | રજનું ગજ | ૮ | |
| ૩. | જમનાનું પૂર | ૧૮ | |
| ૪. | સાચી વારતા | ૨૨ | |
| ૫. | સાચો સંવાદ | ૩૫ | |
| ૬. | સરકારી નોકરીની સફળતાનો ભેદ | ૪૨ | |
| ૭. | શો કળજગ છે ના! | ૫૯ | |
| ૮. | જક્ષણી | ૬૪ | |
| ૯. | મુકુન્દરાય | ૭૬ | |
| ૧૦. | પહેલું ઇનામ | ૯૭ | |
| ૧૧. | નવો જન્મ | ૧૧૯ | |
| ૧૨. | કપિલરાય | ૧૪૦ | |
| ૧૩. | ખેમી | ૧૬૦ | |
| સમયાનુક્રમણી | ૧૭૫ |
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
