કચ્છનો કાર્તિકેય
કચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર |
યુવરાજ જન્મતિથિ મહોત્સવ → |
"ગુજરાતી"ની ૩૮મી ભેટ
કચ્છનો કાર્તિકેય
- અથવા
- જાડેજા વીર ખેંગાર
ઠક્કુર વિસનજી ચતુર્ભુજ
સંપાદક તથા સંશોધક
તદાત્મજ ઠક્કુર નારાયણ વિસનજી
"જળમાં ઉત્તમ મેધજળ, જીવનગતિ દેનાર;
બળમાં ઉત્તમ બાહુબળ, વીરપુરુષશૃંગાર ! ” કિવદંતી
મણિલાલ ઈચ્છારામ દેશાઈએ છાપી પ્રકટ કર્યું,
સાસુન બિલ્ડિંગ્સ, સર્કલ, કોટ, મુંબઈ
વિકમાર્ક ૧૯૭૮
ઈ. સ. ૧૯૨૨
મૂલ્ય રુ. ૩-૮-૦
|
|
|
![]() |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. | ![]() |