કચ્છનો કાર્તિકેય

વિકિસ્રોતમાંથી
કચ્છનો કાર્તિકેય
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
યુવરાજ જન્મતિથિ મહોત્સવ →



"ગુજરાતી"ની ૩૮મી ભેટ


કચ્છનો કાર્તિકેય

અથવા
જાડેજા વીર ખેંગાર


કર્તા

ઠક્કુર વિસનજી ચતુર્ભુજ

સંપાદક તથા સંશોધક

તદાત્મજ ઠક્કુર નારાયણ વિસનજી


"જળમાં ઉત્તમ મેધજળ, જીવનગતિ દેનાર;
બળમાં ઉત્તમ બાહુબળ, વીરપુરુષશૃંગાર ! ” કિવદંતી



"ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસમાં

મણિલાલ ઈચ્છારામ દેશાઈએ છાપી પ્રકટ કર્યું,

સાસુન બિલ્ડિંગ્સ, સર્કલ, કોટ, મુંબઈ
વિકમાર્ક ૧૯૭૮
ઈ. સ. ૧૯૨૨
 


મૂલ્ય રુ. ૩-૮-૦

"ગુજરાતી"એ આપેલી ભેટો

૧ રાસેલાસની કથા
૨ મહારાણીશ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૩ હિન્દ અને બ્રિટાનિયા
૪ ગંગાગોવિન્દસિંહ
સવિતાસુંદરી
૬ ટીપુ સુલતાન (પ્રથમ ભાગ)
૭ દિલ્લીપર હલ્લો
૮ અરાડમી સદીનું હિન્દુસ્તાન
૯ ઔરંગઝેબ અને રજપૂતો
૧૦.શાહજાદો ને ભીખારી
૧૧ હેસ્ટિંગ્સની સોટી
૧૨ બાજીરાવ બલ્લાળ (સચિત્ર)
૧૩ બેગમસાહેબ ૧૪ પાણીપતનું યુદ્ધ
૧૫ નૂરજહાન
૧૬ રૂપનગરની રાજકુંવરી
૧૭ ઈન્દુકુમારી
૧૮ પ્લાસીનું યુદ્ધ
૧૯ શિવાજીનો વાઘનખ
૨૦ હળદીઘાટનું યુદ્ધ
૨૧ નંદનવનનો નાશ

૨૨ પેશ્વાની પડતીનો પ્રસ્તાવ
૨૩ ઔરંગઝેબનો ઉદય
૨૪ પદ્મિની
૨૫ કત્લેઆમ
૨૬ પુરાતન દિલ્હી (સચિત્ર)
૨૭ ચુમ્બનમીમાંસા
૨૮ ભદ્રકાળી
૨૯ જગન્નાથની મૂર્તિ અને ભારત્નું ભવિષ્ય
૩૦ હમ્મીરહઠ અથવા રણથંભોરનો ઘેરો
૩૧ ભુજબળથી ભાગ્યપરીક્ષા
૩૨ પાટણની પ્રભુતા
૩૩ અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ !
૩૫ રૌનક મહેલની ખટપટ
૩૬ બાદશાહ અકબર અથવા ચિતોડનો પુનરુદ્ધાર
૩૮ કચ્છનો કાર્તિકેય અથવા વીર ખેંગાર

(ગ્રંથ સ્વામિત્વના સર્વ અધિકાર પ્રકાશકે પોતાને સ્વાધીન રાખ્યા છે.)


અનુક્રમણિકા

પ્રથમ ખણ્ડ – સંધ્યા
પરિચ્છેદ વિષય પૃષ્ઠ
યુવરાજ જન્મતિથિ મહોત્સવ
૨. બેગડાની માગણી ૧૧
૩. કમાબાઈના લગ્ન ૧૭
૪. પ્રાર્થના કે પ્રપંચ ૨૨
૫. કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ ૩૨
૬. ભયંકર વિશ્વાસઘાત! ૪૦
દ્વિતીય ખણ્ડ – નિશીથ
પલાયન
૨. જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન ૫૫
૩. શિવજીનું સાહસ ૬૩
૪. શત્રુ કે સુહ્રદ્? ૭૦
૫. યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ ૭૪
૬. જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી ૭૮
૭. એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ ૮૭
તૃતીય ખણ્ડ – ઉષા
ભાગ્યોદયનો આરંભ ૯૧
૨. ગૃહલક્ષ્મીનો લાભ ૧૦૯
૩. અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન ૧૨૩
૪. કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર ૧૩૫
૫. બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર ૧૪૭
૬. અહમ્મદાબાદમાં નિવાસ ૧૫૮
૭. વિપત્તિના મેઘોની એક નવીન ઘટા ૧૬૪
૮. અમદાવાદમાં હાહાકાર ૧૭૨
૯. બાહુબળથી ભાગ્યપરીક્ષા ૧૭૮
૧૦. 'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ ૧૮૩
૧૧. કેટલાક વિઘ્નો ૧૯૯
૧૨. ભીષણયુદ્ધ અની વિજયલાભ ૨૦૭
૧૩. રાજ્યભિષેક અને કૃતજ્ઞતા ૨૧૪
ઉપસંહાર ૨૨૪






Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.