વ્યાકરણ/છંદ/ચોપાઈ
< વ્યાકરણ
છંદ : ચોપાઈ
બંધારણ :
- ચાર ચરણ
- દરેક ચરણની ૧૫ માત્રા
- દરેક ચરણને અંતે લઘુ અને ગુરુ અક્ષર.
- ૧, ૫, ૯ અને ૧૩મી માત્રાએ તાલ.
ઉદાહરણ :
આકાશે તારાની ભાત
ધરતી હૈયે ફૂલબિછાત
સર્જી, તો કાં સર્જી તાત !
માનવના મનમાં મધરાત !
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |