વ્યાકરણ/છંદ/રોળાવૃત્ત
< વ્યાકરણ
છંદ : રોળાવૃત્ત
બંધારણ :
- ચાર ચરણ
- કુલ ૨૪ માત્રા
- પહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા
- બીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા
- બીજા અને ચોથા ચરણની અંતિમ બંને માત્રાઓ ગુરુ.
ઉદાહરણ :
મહાનદીનો ઓઘ, ઘુઘવતો ચાલ્યો જાએ,
કાળચક્રનો ત્યહાં, પડે ચીલો ન જરા એ;
ગગનચુમ્બી ગિરિરાજ, ઘડ્યો કઠ્ઠણ પથરાએ,
કાળતણું ત્ય્હાં, ચક્ર ઘસાઈ ખાંડું થાએ.
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |