વ્યાકરણ/છંદ/સોરઠો

વિકિસ્રોતમાંથી
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો
સોરઠો
અજ્ઞાત સર્જક



સોરઠો

છંદ : સોરઠો
બંધારણ :
• ચાર ચરણ
• કુલ ૨૪ માત્રા
• પહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા
• બીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા
• પહેલા અને ત્રીજ ચરણના તુક સમાન હોય છે. (ચરણ બદાય તે અક્ષરને તુક કહેવાય, આ છંદમાં તુકના અંતિમ અક્ષરનો સ્વર ધ્વનિ સમાન હોવો જોઈએ)
ઉદાહરણ :
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં


છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા