વ્યાકરણ/છંદ/સોરઠો
< વ્યાકરણ
છંદ : સોરઠો
બંધારણ :
- ચાર ચરણ
- કુલ ૨૪ માત્રા
- પહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા
- બીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા
- પહેલા અને ત્રીજ ચરણના તુક સમાન હોય છે. (ચરણ બદાય તે અક્ષરને તુક કહેવાય, આ છંદમાં તુકના અંતિમ અક્ષરનો સ્વર ધ્વનિ સમાન હોવો જોઈએ)
ઉદાહરણ :
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |