વ્યાકરણ/છંદ/વૈતાલીય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છંદ : વૈતાલીય

બંધારણ :

  • ચાર ચરણ
  • પહેલા અને ત્રીજા ચરણમાં પ્રથમ છ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૪ માત્રા
  • બીજા અને ચોથા ચરણમાં પ્રથમ આઠ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૬માત્રા

ઉદાહરણ :

કળિયો મુખ અર્ધું ખોલિને
અટકી આ જલ વીણ શોષથી;
ગુંચવે ઉગતી સુ-વેલિને,
તૃણ કાંટા વધિ આસપાસથી.

ચરણ ૬ માત્રા "ર" ગણ લઘુ +ગુરુ
કળિયો મુખ અર્ધુંખો લિને,
ગુંચવે ઉગ તી સુ-વે લિને,
ચરણ ૮ માત્રા "ર" ગણ લઘુ +ગુરુ
અટકી આ જલ વીણ શો ષથી;
તૃણ કાંટા વધિ આસપા સથી.
છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા