પાયાની કેળવણી
દેખાવ
| પાયાની કેળવણી ગાંધીજી |
૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર → |
પાયાની કેળવણી
ખંડ ૧
પુનર્ઘટાનાનો સિદ્ધાંત
પાયાની કેળવણી
ગાંધીજી
"મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ ધરી છે કે, કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ. . . એ સ્વાવલંબી થાય એને એની સફળતાથી કસોટી ગણું."
ઑગસ્ટ ૧૯૫૦
અનુક્રમણિકા
[ફેરફાર કરો]ખંડ ૧
પુનર્ઘટનનો સિદ્ધાંત- ૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર
- ૨. કેટલાક પ્રશ્નો
- ૩. ત્યારે કરીશું શું
- ૪. નકામો ડર
- ૫. સ્વાવલંબી કેળવણી
- ૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર
- ૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ
- ૮. શહેરો માટે પણ એ જ
- ૯. રાષ્ટ્રીય શિક્ષકોને
- ૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને
ખંડ ૨
વર્ધા શિક્ષણ પરિષદ- ૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને
- ૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને
- ૧૩. ઉદ્યોગ વાટે કેળવણી
- ૧૪. કેટલાક કીમતી અભિપ્રાય
- ૧૫. કેટલીક ટીકાઓ
- ૧૬. વર્ધા શિક્ષણ પરિષદ
- ૧૭. એક ડગલું આગળ
ખંડ ૩
વર્ધા શિક્ષણ યોજના- ૧૮. "પશ્ચિમની આયાત નથી"
- ૧૯. "તળિયું સાબૂત છે"
- ૨૦. યોજનાના ભીતરમાં
- ૨૧. નવી કેળવણીનું નવાપણું
- ૨૨. એક પ્રધાનનું સ્વપ્ન
- ૨૩. તકલી વિ૦ રમકડાં
- ૨૪. અંગ્રેજીને એમાં સ્થાન નથી
- ૨૫. કેટલાક વાંધા
- ૨૬. શિક્ષકોની મુશ્કેલી
- ૨૭. વર્ધાપદ્ધતિના શિક્ષકો
- ૨૮. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી
- ૨૯. શ્રદ્ધા જોઈએ
- ૩૦. 'વૌદ્ધિક વિષયો' વિ૦ ઉદ્યોગ
- ૩૧. અંગમહેનત અને બુદ્ધિનો વિકાસ
- ૩૨. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન
ખંડ ૪
કેટલાક નોંધપાત્ર પ્રયોગોખંડ ૫
આગળનું કામ
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
