આત્મવૃત્તાંત

વિકિસ્રોતમાંથી
આત્મવૃત્તાંત
મણિલાલ દ્વિવેદી
કુટુંબ →



મણિલાલ ન. દ્વિવેદીનું

આત્મવૃત્તાંત












સંપાદક
ધીરુભાઈ ઠાકર



મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું
આત્મવૃત્તાન્ત





સંપાદક
ડૉ. ધીરુભાઈ ઠાકર





ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

Autobiography of Manilal Nabhubhai Dvivedi:
Edited by Dr. Dhirubhai P. Thaker
Published by Gurjar Granthratna Karyalaya, Ahmedabad, 1999


પ્રથમ આવૃત્તિ: ૧૯૭૯
બીજી આવૃત્તિ: ૧૯૯૯


પ્રત: ૧,૦૦૦

પૃષ્ઠસંખ્યા: ૧૬ + ૨૪૦

મૂલ્ય: રૂ. ૧૩૦ = ૦૦


પ્રકાશક:
અમર ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે,
ગાંધી માર્ગ,
અમદાવાદ–૩૮૦૦૦૧


લેસર ટાઇપસેટિંગ:
ઇમેજ સિસ્ટમ્સ
૩૦૧, વૈભવી કૉમ્પ્લેક્સ,
ફત્તેહપુરા, પોલીસચોકી પાછળ,
પાલડી, અમદાવાદ–૩૮૦૦૦૭
ફોન : ૬૬૧ ૦૪૪૧


મુદ્રક:
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ,
બારડોલપુરા,
અમદાવાદ–૩૮૦૦૦૪

અનુક્રમ

વિભાગ ૧ : પૂર્વકથા
ઉપક્રમ
૧. કુટુંબ
૨. શાળા, શેરી અને સોબત
૩. ઉચ્ચ અભ્યાસ ૨૧
૪. ઉત્કર્ષ ૩૬
૫. અધ્યાપક ૬૭
વિભાગ ૨ : ડાયરી
૧. કૃત્રિમ તાલુની વ્યવસ્થા ૧૯-૦૯-૮૭ નડિયાદ ૮૯
૨. નડિયાદના મિત્રો ૨૬-૧-૮૮ ભાવનગર ૯૩
૩. માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી ૧૯-૫-૮૮ મુંબઈ ૯૬
૪. મુંબઈમાં સારવાર ૧૪-૬-૮૮ મુંબઈ ૧૦૦
૫. મુદ્રાલેખ ૭-૭-૮૮ મુંબઈ ૧૦૧
૬. ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ ૨-૮-૮૮ મુંબઈ ૧૦૩
૭. પંદર રૂપિયે કંકાસ ગયો ૩-૮-૮૮ નડિયાદ ૧૦૭
૮. પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર ૨૪-૯-૮૮ નડિયાદ ૧૦૭
૯. ધર્મવિચારનો પ્રભાવ ૪-૧૧-૮૮ નડિયાદ ૧૦૯
૧૦. ધર્મોન્નતિ માટે પ્રયત્નો ૩-૧-૮૯ મુંબઈ ૧૧૧
૧૧. લેખનવાચનનો વિશેષ ક્રમ ૧-૪-૮૯ નડિયાદ ૧૧૪
૧૨. ઉપાર્જનના પ્રબંધ ૧-૬-૮૯ નડિયાદ ૧૧૬
૧૩. લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા ૪-૧૦-૮૯ નડિયાદ ૧૧૮
૧૪. દાગીનાની ચોરી ૧૭-૧૧-૮૯ નડિયાદ ૧૨૪
૧૫. સંન્યાસનો વિચાર ૬-૧૨-૮૯ નડિયાદ ૧૨૮

૧૬. ચોરીની તપાસ ૬-૨-૯૦ નડિયાદ ૧૩૦
૧૭. પત્નીનું તોફાન ૨૧-૨-૯૦ નડિયાદ ૧૩૪
૧૮. ધર્મ સંબંધી પાઠો ૧૧-૫-૯૦ નડિયાદ ૧૩૮
૧૯. વીલ કર્યું ૨૩-૧૨-૯૦ નડિયાદ ૧૪૧
૨૦. પુત્રોનાં જનોઈ ૧૧-૪-૯૧ નડિયાદ ૧૪૫
૨૧. પ્રેમ અને પ્રવૃત્તિ ૪-૧૦-૯૧ નડિયાદ ૧૪૯
૨૨. લેખન અને અધ્યાત્મ મંડળ ૧૦-૪-૯૨ નડિયાદ ૧૫૧
૨૩. ભાઈ અને પુત્રનાં લગ્ન ૨૭-૭-૯૨ નડિયાદ ૧૫૩
૨૪. પાટણના જૈન ભંડારોનું સંશોધન ૬-૨-૯૩ પાટણ ૧૫૫
૨૫. ખૂનનો આરોપ ૩૧-૭-૯૩ નડિયાદ ૧૫૯
૨૬. વડોદરાની ખટપટ ૧૯-૯-૯૪ વડોદરા ૧૬૬
૨૭. પ્રેમપ્રકરણનો અંત ૨૨-૮-૯૫ નડિયાદ ૧૭૫


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.